
એક ફેસબૂક મિત્ર GPSC ક્લાસ-1/2ની પરીક્ષા આપવાના છે. તેમણે પૂછ્યું છે કે નિબંધ માટે શું કરવું? GPSC/ UPSC મુખ્ય પરીક્ષામાં નિબંધ શા માટે પૂછાય છે? ઉમેદવાર વિચારોની અભિવ્યક્તિ કેટલી તર્કબદ્ધ રીતે કરે છે? અભિવ્યક્તિની શૈલી કેવી છે? વિચારભાથું કેવું છે? ઉમેદવારનું લેખન કૌશલ્ય Read More …